મુંબઈમાં મોટી દુર્ઘટના, 14 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 3 લોકોનાં મોત

મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 14 માળની એક ઈમારત રિયા પેલેસમાં 10માં માળે ભીષણ આગ લાગી જતાં 3 લોકો મૃત્યુ […]

મુંબઈઃ ચેમ્બુર વિસ્તારમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી, સાત લોકોના મોત

મુંબઈ આગ દુર્ઘટના: મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીમાં બનેલા દુરાનમાં આગ લાગી હતી અને ફેલાઈ રહી હતી. […]

ભારતના શહેરો બન્યા હોટબોક્સ; જાણો કેમ રાત્રે પણ થઇ રહી નથી ઠંડક?

કાળઝાળ ગરમીએ લોકોનું જીવન દોહિલુ બનાવી દીધું છે.  48 ડિગ્રીથી વધુ ગરમીમાં લોકો ડીહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. અનેકને ચક્કર આવે છે અને માથું પકડીને […]