ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે ભારત અને કેનેડાના રાજદ્વારી સંબંધોમાં ખટાશ આવી ગઈ છે ત્યારે સ્કોટલેન્ડથી એક મોડા સમાચાર સામે આવી રહ્યા છે. કેટલાક […]
Tag: Hardeep Singh Nijjar
કેનેડામાં ભારત વિરુદ્ધ ષડયંત્ર રચાઈ રહ્યું છે? નિજ્જરવાળા ગુરુદ્વારામાં દેખાયો મણિપુરનો અજાણ્યો માણસ
ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડામાં ખાલિસ્તાની અલગતાવાદીઓ અને નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઈબલ એસોસિએશન (NAMTA)ના સભ્ય વચ્ચે બેઠક થઈ છે. NAMTAના કેનેડિયન ચેપ્ટરના પ્રમુખ લીએન ગંગટેને […]
કેનેડામાં ખાલિસ્તાનીઓ મોટું આયોજન કરી રહ્યા છે? ભારતીય મિશનની સુરક્ષા વધારાઈ
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકો ફરી કોઈ મોટી યોજના ઘડી રહ્યા હોવાના સંકેત ગોપનીય સંસ્થાઓ પાસેથી મળી રહ્યા છે. ઓટાવામાં ભારતીય મિશનની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં […]
ભારત-કેનેડા વિવાદઃ કેનેડાના પ્રધાનમંત્રીએ કહ્યું, અમે હિન્દુસ્તાનને ઉકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી
ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડામાં વિવાદ વધી ગયો છે. કેનેડા તરફથી એક્શન બાદ ભારતે પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવી […]