સિક્કિમમાં પૂરઃ ISROએ 2012માં જ ચેતવણી આપી હતી કે લ્હોનક સરોવરમાં એક ગેપ ખતરનાક સાબિત થશે

છેલ્લા બે દાયકામાં પ્રકાશિત થયેલા ઘણા વૈજ્ઞાનિક સંશોધનો અને અભિયાનોએ સિક્કિમના લ્હોનક તળાવના તૂટવાની ચેતવણી આપી હતી. સરકારી અને બિન સરકારી એજન્સીઓના અભ્યાસોએ પણ ગ્લેશિયર […]

ISRO એ ગગનયાનના મુસાફરોની પસંદગી કરી, વાયુસેનાના ત્રણ જવાન અવકાશયાત્રી બનશે

ચંદ્રયાન-3, આદિત્ય L-1ની સફળતા બાદ ભારતીય સ્પેસ સંસ્થાન (ISRO) હવે ગગનયાનની તૈયારી કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈસરોએ આ માટે અવકાશયાત્રીઓની […]