ગુજરાતના લાખો પરિવારોને મળશે ઘર’, આજે PM મોદી 1.31 લાખથી વધુ આવાસોનું કરશે ઈ-લોકાર્પણ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર તા.10 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ડીસા ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ […]

PM મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટના કાર્યક્રમમાં ભાગ લેશે, અનેક પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટના 20 વર્ષ પૂરાં થવાના પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં હાજરી […]

પીએમ મોદી ગુજરાતમાં કરશે ₹5206 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાત લેશે. પોતાની આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના છોટા ઉદેપુર જિલ્લા ખાતે ₹5206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહુર્ત […]